જો કોઇ કારણસર હ્રદયની જરૂરિયાત જેટલો ઓકિસજનનો પુરવઠો તેની રકતવાહિનીઓ પૂરો
પાડી શકે નહીં તો સતત કામ કરી રહેલા
હ્રદયના સ્નાયુઓ ગૂંગળામણ અનુભવવા લાગે છે. હ્રદયની જરૂરિયાત કરતાં ઓછો ઓકિસજન
મળવાથી સર્જાતી પરિસ્થિતિ કોરોનરી હાર્ટ
ડીસીઝ (હ્રદયરોગ) તરીકે ઓળખાય છે.જો
ઓકિસજનની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર થોડુંક અને ક્ષણિક જ હોય તો હ્રદયના સ્નાયુઓ માત્ર ગૂંગળામણનો અનુભવ કરીને ફરી પાછા યથાવત્ કામે લાગી શકે છે. હ્રદયરોગની
આ શરૂઆતની સ્થિતિ છે
- Video Download in Hindi
- હાર્ટેએટેક કેવી રીતે આવે છે ?Attack How ?
- હાર્ટેએટેક શું છે? બચવાના ઉપાયો ક્યા ?
- એટેક આવ્યા પછી પ્રાથમિક સારવાર કઇ ?
- હાર્ટની સલામતી યોગ દ્વારા -બાબા રામદેવ વિડ્યો
- Detail in Gujarati PDF File
- હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું
- હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા
- હ્રદયરોગ માટે જવાબદાર પરિબળો
- હ્રદયરોગનાં લક્ષણો
- હ્રદયમાં વાલ્વનું શું કામ હોય છે?
- હ્રદયરોગ માટેની જુદી જુદી તપાસ
- હ્રદયરોગનું ઉદભવસ્થાન - અસ્વસ્થ જીવન શૈલી
- હ્રદયરોગના ખર્ચાળ છતાં કામચલાઉ ઉપાયો
- હ્રદયરોગના દવા અને ઓપરેશન સિવાયના ઉપાયો અને હ્રદયરોગ થતો જ અટકાવવાના રસ્તાઓ